rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
એપ્રિલ 30, 2019
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-
ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૩૦ એપ્રિલ ૨૦૧૯ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ ના આદેશથી ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી અને આ નિર્દેશો સમીક્ષાને આધીન, તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં છે. ૨. આથી જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ
૩૦ એપ્રિલ ૨૦૧૯ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ ના આદેશથી ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી અને આ નિર્દેશો સમીક્ષાને આધીન, તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં છે. ૨. આથી જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ
એપ્રિલ 26, 2019
ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ની બેંક નોટ જારી કરશે
૨૬ એપ્રિલ ૨૦૧૯ ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ની બેંક નોટ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨૦ ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે જેની ઉપર ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર શ્રી શક્તિકાન્ત દાસ ના હસ્તાક્ષર હશે. નવા અંકિત મૂલ્યની બેંક નોટના પૃષ્ઠ ભાગમાં ઈલોરા ગુફાઓનું ચિત્ર છે જે દેશના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ કરે છે. નોંટનો મુખ્ય રંગ લીલોતરી પીળો છે. નોટની આગળ તથા પાછળ બંને પૃષ્ઠો પર અન્ય ડિઝાઇન, ભૌમિતિક પેટર્
૨૬ એપ્રિલ ૨૦૧૯ ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ની બેંક નોટ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨૦ ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે જેની ઉપર ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર શ્રી શક્તિકાન્ત દાસ ના હસ્તાક્ષર હશે. નવા અંકિત મૂલ્યની બેંક નોટના પૃષ્ઠ ભાગમાં ઈલોરા ગુફાઓનું ચિત્ર છે જે દેશના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ કરે છે. નોંટનો મુખ્ય રંગ લીલોતરી પીળો છે. નોટની આગળ તથા પાછળ બંને પૃષ્ઠો પર અન્ય ડિઝાઇન, ભૌમિતિક પેટર્
એપ્રિલ 26, 2019
The Reserve Bank introduces Ombudsman Scheme for Non-Banking Financial Companies
As announced in Para 11 of the Statement on Developmental and Regulatory Policies of the Monetary Policy Statement dated April 04, 2019, the Reserve Bank of India (RBI) today has extended the coverage of Ombudsman Scheme for Non-Banking Financial Companies (NBFCs), 2018 (the Scheme) to eligible Non Deposit Taking Non Banking Financial Companies (NBFC-NDs) having asset size of Rupees 100 crore or above with customer interface vide Notification dated April 26, 2019. The
As announced in Para 11 of the Statement on Developmental and Regulatory Policies of the Monetary Policy Statement dated April 04, 2019, the Reserve Bank of India (RBI) today has extended the coverage of Ombudsman Scheme for Non-Banking Financial Companies (NBFCs), 2018 (the Scheme) to eligible Non Deposit Taking Non Banking Financial Companies (NBFC-NDs) having asset size of Rupees 100 crore or above with customer interface vide Notification dated April 26, 2019. The
એપ્રિલ 23, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૨00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દ
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૨00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દ
એપ્રિલ 23, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૫00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દય
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૫00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દય
એપ્રિલ 22, 2019
ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 22 એપ્રિલ 2019 ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 જ્વેલ સ્ટેશનરી પ્રા. લિમિટેડ 11,બાબર લેન,બંગાળી માર્કેટ , નવી દિલ્હી 110001 B-14.03302 30 મે 2014 1
તારીખ: 22 એપ્રિલ 2019 ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 જ્વેલ સ્ટેશનરી પ્રા. લિમિટેડ 11,બાબર લેન,બંગાળી માર્કેટ , નવી દિલ્હી 110001 B-14.03302 30 મે 2014 1
એપ્રિલ 22, 2019
05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 22 એપ્રિલ 2019 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ
તારીખ: 22 એપ્રિલ 2019 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023