RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ડિસે 27, 2018
રવિ કોમર્શિયલ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર લાદવામાં આવેલ દંડ
ડિસેમ્બર 26, 2018 રવિ કોમર્શિયલ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં રવિ કોમર્શિયલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ પરિચાલનાત્મક સૂચનોનું ઉલ્લંઘન કરવા માટે ₹ 60.00 લાખ (રૂપિયા સાઇઠ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બ
ડિસેમ્બર 26, 2018 રવિ કોમર્શિયલ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં રવિ કોમર્શિયલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ પરિચાલનાત્મક સૂચનોનું ઉલ્લંઘન કરવા માટે ₹ 60.00 લાખ (રૂપિયા સાઇઠ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બ
ડિસે 24, 2018
વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલ દંડ
ડિસેમ્બર 24, 2018 વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશો/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ, વર્ષ 2014 તેમજ 2016 માં કરવામાં આવેલા આરબી
ડિસેમ્બર 24, 2018 વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશો/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ, વર્ષ 2014 તેમજ 2016 માં કરવામાં આવેલા આરબી
ડિસે 24, 2018
ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 24 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 શુભ ડેટા પ્રોસેસીંગ પ્રા. લિમિટેડ 47/1 H, હાજરા રોડ, આમ્રપાલી એપાર્ટમેન્ટ, પ્રથમ માળ, ફ્લેટ
તારીખ: 24 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 શુભ ડેટા પ્રોસેસીંગ પ્રા. લિમિટેડ 47/1 H, હાજરા રોડ, આમ્રપાલી એપાર્ટમેન્ટ, પ્રથમ માળ, ફ્લેટ
ડિસે 24, 2018
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર – અવધિનો વિસ્તાર
ડિસેમ્બર 24, 2018 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર – અવધિનો વિસ્તાર ભારતીય રિઝર્વ બેંકે લોકહિતમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ના માટે એપ્રિલ
ડિસેમ્બર 24, 2018 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર – અવધિનો વિસ્તાર ભારતીય રિઝર્વ બેંકે લોકહિતમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ના માટે એપ્રિલ
ડિસે 21, 2018
05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 21 ડીસેમ્બર 2018 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મનો ફાઈનાન્સ લિમિટેડ 29 ગોખલે સ્ટ્રીટ, ર
તારીખ: 21 ડીસેમ્બર 2018 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મનો ફાઈનાન્સ લિમિટેડ 29 ગોખલે સ્ટ્રીટ, ર
ડિસે 21, 2018
ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 21 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લો-બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173
તારીખ: 21 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લો-બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173
ડિસે 19, 2018
ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આર એસ એન ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 12 ગવર્નમેન્ટ પ્લેસ (પૂર્વ), કોલકાતા-700069, પ. બંગાળ
તારીખ: 19 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આર એસ એન ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 12 ગવર્નમેન્ટ પ્લેસ (પૂર્વ), કોલકાતા-700069, પ. બંગાળ
ડિસે 14, 2018
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક
ડીસેમ્બર 14, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની બેઠક આજે શ્રી શક્તિકાન્ત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં થઈ. કેન્દ્રીય બોર્ડે ડૉ. ઉર્જિત આર. પટેલ દ્વારા બેંકના ગવર્નર અને ઉપ ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી મૂલ્યવાન સેવાઓની સરાહના કરી. બોર્ડે રિઝર્વ બેંકના શાસન માળખા પર વિચાર-વિમર્શ કર્યો અને એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ બાબતે વધુ તપાસ કરવાની આવશ્યકતા છે. બ
ડીસેમ્બર 14, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની બેઠક આજે શ્રી શક્તિકાન્ત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં થઈ. કેન્દ્રીય બોર્ડે ડૉ. ઉર્જિત આર. પટેલ દ્વારા બેંકના ગવર્નર અને ઉપ ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી મૂલ્યવાન સેવાઓની સરાહના કરી. બોર્ડે રિઝર્વ બેંકના શાસન માળખા પર વિચાર-વિમર્શ કર્યો અને એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ બાબતે વધુ તપાસ કરવાની આવશ્યકતા છે. બ
ડિસે 11, 2018
ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે
11 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 30 નવેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “બેન્કોમાં સાયબર સિક્યોરીટી ફ્રેમવર્ક “ પરના તારીખ 02 જૂન 2016ના પરિપત્ર અને “ છેતરપીંડી (ફ્રોડ)—વાણિજ્ય બેંકો દ્વારા વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના તારીખ 01 જુલાઈ 2016ના માસ્ટર ડાયરેકશનના ઉલ્લંઘન બદલ ઇન્ડીયન બેંક (બેંક) પર રૂપિયા 10 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ
11 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 30 નવેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “બેન્કોમાં સાયબર સિક્યોરીટી ફ્રેમવર્ક “ પરના તારીખ 02 જૂન 2016ના પરિપત્ર અને “ છેતરપીંડી (ફ્રોડ)—વાણિજ્ય બેંકો દ્વારા વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના તારીખ 01 જુલાઈ 2016ના માસ્ટર ડાયરેકશનના ઉલ્લંઘન બદલ ઇન્ડીયન બેંક (બેંક) પર રૂપિયા 10 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ
ડિસે 10, 2018
ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 10 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 સપ્તર્ષિ ફાઈનાન્સ લિમિટેડ 25, બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.02912 11 એપ્ર
તારીખ: 10 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 સપ્તર્ષિ ફાઈનાન્સ લિમિટેડ 25, બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.02912 11 એપ્ર

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet